744 પોલીસ કર્મચારીઓની નજીકનાં સ્ટેશને બદલી કરાઈ

5 કે વધુ વર્ષથી એક જ સ્થળે નોકરી કરતા હતા

અમદાવાદ એક બાજુ ‘ક્રાઈમ કેપિટલ’ બની રહ્યું છે અને પોલીસની છબી ખરડાઈ રહી છે ત્યારે શહેર પોલીસ કમિશનરે 5 કે તેથી વધુ વર્ષ સુધી એક જ પોલીસ મથકમાં ફરજ બજાવી રહેલા 744 પોલીસ અધિકારીઓની સાગમટે બદલી કરી નાખી છે. તેમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈનો સમાવેશ થાય છે.

જોકે સોમવારે કરવામાં આવેલી 744 કર્મચારી જે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા તેની નજીકના જ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. આ રીતે એકસાથે કરાયેલી બદલીથી પોલીસબેડામાં ચર્ચાએ વેગ પકડયો છે. સાથેસાથે નજીકના જ પોલીસ સ્ટેશનમાં બદલી કરાતાં તર્કવિતર્ક પણ ચાલી રહ્યા છે. આ પહેલાં જી. એસ.મલિકે 8 કરતાં વધુ વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા 1500 જેટલા પોલીસ કર્મચારીઓની સામૂહિક બદલી કરી હતી.

  • Related Posts

    આ રહી એન્ટિ ઈન્કમ્બન્સી, અમદાવાદમાં લોકોએ ભાજપના નેતાઓને કહ્યું, હવે મત માગવા આવજો

    વર્ષોથી સુવિધાના કામ ન થતાં દસક્રોઇના 4 ટર્મ MLAની હાજરીમાં નાગરિકોનો રોષ ફાટ્યો ભાજપના કાર્યકરોએ લોકોનો અવાજ દબાવવા ‘ભારત માતા કી જય’ પોકારી દેકારો મચાવ્યો અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીને હવે…

    હાઉસિંગ બોર્ડે નહીં રહીશોએ બિલ્ડર નક્કી કરવા જોઈએ

    રીડેવલપમેન્ટ મુદ્દે 10 સોસાયટી હાઈકોર્ટમાં હાઉસિંગ બોર્ડની સોસાયટીઓના રીડેવલોપમેન્ટ સામે અનેક સોસાયટીના રહીશોએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યાં છે. રહીશોની રજૂઆત છે કે બોર્ડે તેમને વિશ્વાસમાં લીધા વગર બિલ્ડર નક્કી કર્યા છે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    744 પોલીસ કર્મચારીઓની નજીકનાં સ્ટેશને બદલી કરાઈ

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    ઇસનપુરમાં પેટ્રોલ ચોરી કરતો યુવક નાસવા જતા પટકાતા મોત

    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન

    • By swagat01
    • September 28, 2025
    • 8 views
    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન