અમરાઈવાડીમાં કોન્સ્ટેબલને 4 લોકોએ માર્યો

અમરાઈવાડીમાં રહેતા હર્ષદભાઈ 1 વાઘેલા અમરાઇવાડી પોલીસ 1 સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ 1 તરીકે નોકરી કરે છે. ગત 22 1 જૂને ચાલીમાં રહેતા આકાશ 1 ઠાકુરના ઘરે અમરાઇવાડી 1 પોલીસ સ્ટેશનમાંથી કોન્સ્ટેબલ 1 કલ્પેશભાઈ અને કિશનભાઈ 1 આવ્યા હતા.ત્યારે હર્ષદભાઈ 1 કામથી સંજયચોક ગયા હતા અને ભાવેશે હર્ષદભાઈને ફોન કરીને કહ્યું કે આકાશ ઠાકુરની બહેન લલીબેન તમારી માતા સાથે ઝઘડો કરે છે.

જેથી હર્ષદભાઈ તાત્કાલિક ઘરે આવ્યા હતા. બાદમાં લલીબેનને કેમ ઝઘડો કરો છો પૂછતા લલીબેને તે મારા ઘરે પોલીસને બાતમી કેમ આપીને મોકલી છે કહીને ઝઘડો કરીને પોલીસ કોન્સ્ટેબલને માર માર્યો હતો. આ દરમ્યાન લલીબેનના ભાઈ રાજા, બબલુ અને બિપકુ ત્યાં આવ્યા હતા. બાદમાં ચારેય ભેગામળીને બિભત્સ ગાળો બોલી જાતિ વિષયક અપશબ્દો બોલીને માર માર્યો હતો.

હર્ષદભાઇની માતા વચ્ચે પડતા તેમને પણ માર માર્યો હતો. આટલું જ નહિ રાજાએ પોતાની જાતે બ્લેડના ઘા મારીને હું તારા વિરૂધ્ધમાં ફરિયાદ કરીને પોલીસની નોકરીમાંથી કઢાવી દઈશ અને જાનથી મારી નાખવાની ધમકી આપી ચારેય ત્યાંથી નાસી ગયા હતા. આ અંગે હર્ષદભાઈએ ચારેય સામે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

  • Related Posts

    744 પોલીસ કર્મચારીઓની નજીકનાં સ્ટેશને બદલી કરાઈ

    5 કે વધુ વર્ષથી એક જ સ્થળે નોકરી કરતા હતા અમદાવાદ એક બાજુ ‘ક્રાઈમ કેપિટલ’ બની રહ્યું છે અને પોલીસની છબી ખરડાઈ રહી છે ત્યારે શહેર પોલીસ કમિશનરે 5 કે…

    આ રહી એન્ટિ ઈન્કમ્બન્સી, અમદાવાદમાં લોકોએ ભાજપના નેતાઓને કહ્યું, હવે મત માગવા આવજો

    વર્ષોથી સુવિધાના કામ ન થતાં દસક્રોઇના 4 ટર્મ MLAની હાજરીમાં નાગરિકોનો રોષ ફાટ્યો ભાજપના કાર્યકરોએ લોકોનો અવાજ દબાવવા ‘ભારત માતા કી જય’ પોકારી દેકારો મચાવ્યો અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીને હવે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    744 પોલીસ કર્મચારીઓની નજીકનાં સ્ટેશને બદલી કરાઈ

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    ઇસનપુરમાં પેટ્રોલ ચોરી કરતો યુવક નાસવા જતા પટકાતા મોત

    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન

    • By swagat01
    • September 28, 2025
    • 9 views
    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન