ઓઢવ રિંગરોડ પાસે ગટરનું કામ ધીમીગતિમાં લોકો હેરાને

વરસાદી પાણી ભરાતા હોવાની સમસ્યા વકરી

શહેરના ઓઢવ રિંગરોડ પાસે ડ્રેનેજ લાઈન નાંખવાની કામગીરી એક માસથી મંથરગતિમાં ચાલી રહી છે. જેના કારણે વરસાદી પાણીનો નિકાલ થતો ન હોવાથી નજીકમાં પાણી ભરાઈ જતાં હોવાની ફરિયાદો ઊઠી હતી. અંતે મ્યુનિ. દ્વારા તાકિદે કામગીરી કરવામાં આવે તેવી લોકો માંગણી કરી રહ્યા.

આ અંગે સ્થાનિકોના જણાવ્યા મુજબ, ઓઢવ રિંગરોડ ચાર રસ્તા પાસે બાર્સેલોના કોમ્પલેક્સ આગળ એક મહિનાથી ગટરલાઈન નાંખવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ દરવર્ષે અહીંયા વરસાદી પાણી ભરાતા હતા પણ તેનો નિકાલ થઈ જતો હતો. જ્યારે હાલમાં ગટરલાઈનનું કામ ચાલતુ હોવાથી વરસાદી પાણીનો નિકાલ જ થતો નથી. એટલે રીંગરોડ ચાર રસ્તા આસપાસના કોમ્પલેક્સ નજીક વરસાદી પાણી ભરાઈ જાય છે. આ સમસ્યાના નિકાલ માટે કામગીરી કરવા લોક માંગ ઉઠી છે.

  • Related Posts

    શાહઆલમમાં ચોરીની શંકામાં યુવકને મારનારા 3 ની ધરપકડ

    વટવા સદભાવના નગરમાં રહેતો 40 વર્ષીય શહેનશાહ ઉર્ફે મુન્નો અખ્તર શેખ શાહઆલમ દરગાહ પરિસરમાં પાથરણા લગાવીને રમકડા વેચવાનો વેપાર ધંધો કરે છે. ગત તા.9 જૂલાઈના રોજ વરસાદ વધુ હોવાથી યુવકે…

    ઓઢવમાંથી ઘરફોડ-વાહનચોરીના 16 ગુનામાં સંડોવાયેલો આરોપી ઝડપાયો

    પોલીસે બે ગુનામાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરતા ભાંડો ફુટયો ડીસીપી ઝોન-5 એલસીબી સ્કોવડે. ઓઢવ વિસ્તારમાં થી બાતમીના આધારે ઘરફોડ ચોરી અને વાહન ચોરીના ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી વોન્ટેડ રીઢા આરોપીની…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    શાહઆલમમાં ચોરીની શંકામાં યુવકને મારનારા 3 ની ધરપકડ

    ઓઢવમાંથી ઘરફોડ-વાહનચોરીના 16 ગુનામાં સંડોવાયેલો આરોપી ઝડપાયો

    એક્સપ્રેસ હાઈવે નજીક કારના કાચ તોડતો વીડિયો વાયરલ 4 સામે ફરિયાદ

    ઈસનપુર-નારોલના બે તળાવમાં 1400થી વધારે દબાણોના લીધે કબ્જો લેવામાં મ્યુનિ.ની પાછીપાની

    મણિનગર રેલવે ફાટક પાસે રોડ બિસમાર હતો અને મ્યુનિએ MLAના ઘર પાસેના રોડનું સમારકામ કર્યું

    ઓઢવમાં કેમિકલના ટેન્કરમાંથી ચોરી કરી પાણી ભરી દેવાનું કૌભાંડ પકડાયું