અમરાઈવાડીમાં યુવતીની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

અમરાઈવાડીમાં રહેતી યુવતીએ કોઈક કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધુ હતુ.આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ અમરાઈવાડીમાં રાજકુમારની ચાલીમાં રહેતા પ્રિયંકાબેન રાય(ઉ.25)એ રવિવારે સાંજના સમયે પોતાના ઘરે છતની લોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાતા તેમને સારવાર માટે એલ જી હોસ્પિટલ લઈ જવાયા હતા. જો કે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે અમરાઈવાડી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને આત્મહત્યા પાછળ જવાબદાર કારણ અંગે તપાસ હાથ ધરી છે.

  • Related Posts

    ભાઈપુરા વોર્ડમાં ગેરકાયદેસર બાંધેલાં 5 મકાન તોડી પડાયાં

    બાંધકામ ખસેડી 100 મીટરનો રસ્તો ખુલ્લો કરાયો શહેરના પૂર્વ ઝોનમાં મ્યુનિ દ્વારા દબાણો ખસેડવાની કામગીરી અંતર્ગત ભાઈપુરા વોર્ડમાં ટી.પી રસ્તામાં બાંધકામ કરાયેલા પાંચ રહેણાંક મકાનોને તોડી પાડીને 100 મીટરનો રસ્તો…

    કૃષ્ણનગરમાં શખ્સે “હું દાદા છું કહીને વેપારીને છરી મારી દીધી

    વેપારીના પિતા વચ્ચે પડતા તેમને પણ ઈજા થઈ કૃષ્ણનગરમાં કારમાં કટલરીનો વેપાર કરતા વેપારીને એક શખ્સે હું આ વિસ્તારનો દાદા છુ કહીને છરી મારી દીધી હતી. આ સમયે વેપારીના પિતા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    નિકોલમાં પાણી મુદ્દે લોકોનો કોર્પોરેટરના ઘર પાસે હોબાળો

    મણિનગરમાં પોલીસે 150 CCTV ચેક કરી 4 ઘરફોડ ચોરને ઝડપી લીધા

    ઓઢવમાં ગાળો બોલવા મામલે 3 મિત્રોનો બે ભાઈ પર હુમલો

    મેઘાણીનગરમાં પોર્ટર એપનો ઉપયોગ કરી બિયરના જથ્થાની હેરાફેરી પકડાઈ

    ન્યૂ લાંભામાં શાકમાર્કેટ બનાવવાની મ્યુનિ.ની ફાઈલ ટલ્લે ચડતા કામગીરી 6 મહિનાથી બંધ

    રોડ પર ભિક્ષાવૃત્તિ કરતાં બાળકો માટે શરૂ કરાયેલી સિગ્નલ સ્કૂલમાં નવા સત્રથી પુસ્તક પરબ શરૂ કરાશે