મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પિલવાઇ ગામમાં શ્રી જી સી શેઠ હાઈસ્કુલ ખાતેનવી સ્કુલ નું લોકાર્પણ ભારત ની રાજનીતિ ના આધુનિક ચાણક્ય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ ના હસ્તે કરવામાં આવ્યું

આજે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પિલવાઇ ગામમાં શ્રી જી સી શેઠ હાઈસ્કુલ ખાતેનવી સ્કુલ નું લોકાર્પણ ભારત ની રાજનીતિ ના આધુનિક ચાણક્ય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ ના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે ગુજરાત સરકાર ના સિનિયર કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ, પ્રદેશ ભાજપ ના મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ,સાંસદ સભ્ય શ્રી હરિભાઈ પટેલ, શ્રી મયંકભાઇ નાયક તથા ધારાસભ્ય શ્રીઓ ડો સી જે ચાવડા,મુકેશભાઈ પટેલ, જે એસ પટેલ, સરદારભાઈ ચૌધરી, ડો સુખાજી ઠાકોરતથા દુધસાગર ડેરી ના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી ડિસ્ટ્રિક્ટ બેંક ના ચેરમેન શ્રી વિનોદભાઈ પટેલ સહિત અન્ય પુર્વ ધારાસભ્ય શ્રીઓ રમણભાઈ પટેલ, કાંતિલાલ પટેલ, પી આઈ પટેલ, નરેશભાઈ રાવલ અને મહામંત્રી શ્રી ડો જે એફ ચૌધરી, ભગાજી ઠાકોર અને અન્ય સ્થાનિક નેતાઓ સાથે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી સ્વાગત કર્યું.

  • Related Posts

    ગોમતીપુરની કેટલીક ચાલીઓમાં પીવાના પાણી પ્રદૂષિત આવતા રહીશોને હાલાકી

    શહેરના ગોમતીપુરના નાગપુરાવોરાની ચાલી અને નળીયાવાળી ચાલીમાં એકમહિનાથી પ્રદૂષિત પાણી આવતા હોવાથી લોકો પરેસાન થઈ ગયા છે. વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ કામગીરી કરાતી ન હોવાથી લોકોને હેરાન થવાનો વારો…

    નિકોલમાં કારનો કાચ તોડી નર્સીગ ઓફિસરના દસ્તાવેજ રોકડ ભરેલા પર્સની ચોરી

    ભોપાલમાં એઈમ્સમાં નર્સીગં ઓફિસર તરીકે ફરજ બજાવતી યુવતી રેલવે વિભાગની નર્સીગંની પરીક્ષા આપવા માટે અમદાવાદ આવી હતી. પરીક્ષા આપ્યા બાદ યુવતી તેની બહેનપણી સહિત ત્રણ વ્યકિત ભૂખ લાગતા નાસ્તો કરવા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ગોમતીપુરની કેટલીક ચાલીઓમાં પીવાના પાણી પ્રદૂષિત આવતા રહીશોને હાલાકી

    નિકોલમાં કારનો કાચ તોડી નર્સીગ ઓફિસરના દસ્તાવેજ રોકડ ભરેલા પર્સની ચોરી

    નિકોલમાં ઘરેથી કલાસીસમાં જવા નીકળેલો વિદ્યાર્થી ગુમ

    તંત્રે વેઠ ઉતારતાં ખોખરામાં રોડ બન્યાના ગણતરીના દિવસોમાં જ ભૂવો પડયો

    બાપુનગરમાં શાસ્ત્રી સ્ટેડિયમની આસપાસ રહેતાં 15 હજાર રહીશો પ્રાથમિક સુવિધાઓથી વંચિત

    પહલગામ આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા નરોડા અને કાલુપુરમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો