ઓઢવ રિંગરોડ પાસે ગટરનું કામ ધીમીગતિમાં લોકો હેરાને

વરસાદી પાણી ભરાતા હોવાની સમસ્યા વકરી

શહેરના ઓઢવ રિંગરોડ પાસે ડ્રેનેજ લાઈન નાંખવાની કામગીરી એક માસથી મંથરગતિમાં ચાલી રહી છે. જેના કારણે વરસાદી પાણીનો નિકાલ થતો ન હોવાથી નજીકમાં પાણી ભરાઈ જતાં હોવાની ફરિયાદો ઊઠી હતી. અંતે મ્યુનિ. દ્વારા તાકિદે કામગીરી કરવામાં આવે તેવી લોકો માંગણી કરી રહ્યા.

આ અંગે સ્થાનિકોના જણાવ્યા મુજબ, ઓઢવ રિંગરોડ ચાર રસ્તા પાસે બાર્સેલોના કોમ્પલેક્સ આગળ એક મહિનાથી ગટરલાઈન નાંખવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ દરવર્ષે અહીંયા વરસાદી પાણી ભરાતા હતા પણ તેનો નિકાલ થઈ જતો હતો. જ્યારે હાલમાં ગટરલાઈનનું કામ ચાલતુ હોવાથી વરસાદી પાણીનો નિકાલ જ થતો નથી. એટલે રીંગરોડ ચાર રસ્તા આસપાસના કોમ્પલેક્સ નજીક વરસાદી પાણી ભરાઈ જાય છે. આ સમસ્યાના નિકાલ માટે કામગીરી કરવા લોક માંગ ઉઠી છે.

  • Related Posts

    12 જ્યોતિર્લિંગનાં દર્શન કર્યા બાદ ગુનાખોરી છોડવાનું નક્કી કર્યું, પોલીસે આરોપીની ઓરિસ્સાથી ધરપકડ કરી

    ભુવનેશ્વરમાં પોલીસે ધરપકડ કરતા વટવા પોલીસે વોન્ટેડ આરોપીનો કબજો લીધો મૂળ ઉતરપ્રદેશનો વતની અને હાલ વટવા વિસ્તારમાં રહેતા અભિષેક રાજપૂતે વર્ષ ૨૦૧૭થી ગુનાની દુનિયમાં પગપેસારો કર્યો અને એક બાદ એક…

    દાણીલીમડામાં ડ્રેનેજના તૂટેલા ઢાંકણાથી અકસ્માતનું જોખમ

    ત્રણવાર મ્યુનિ.માં ફરિયાદ છતાં તંત્ર નિરસ શહેરના દાણીલીમડાની ચામુંડા સોસાયટી પાસે છેલ્લા કેટલાય સમયથી ડ્રેનેજ લાઈનનું ઢાંકણુ તુટી ગયેલુ હોવાથી અકસ્માતનું જોખમ છે. જેના કારણે લોકોને હેરાન થવાનો વારો આવ્યો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    12 જ્યોતિર્લિંગનાં દર્શન કર્યા બાદ ગુનાખોરી છોડવાનું નક્કી કર્યું, પોલીસે આરોપીની ઓરિસ્સાથી ધરપકડ કરી

    દાણીલીમડામાં ડ્રેનેજના તૂટેલા ઢાંકણાથી અકસ્માતનું જોખમ

    ઓઢવમાં ભત્રીજીના ફોટો ડિલિટ કરાવવા ગયેલા કાકાની હત્યા કરાઈ

    કોર્પોરેશનની ચૂંટણી પહેલા જ એકબીજા કોર્પોરેટરને બદનામ કરવાના ષડયંત્રો શરૂ

    કબૂતરબાજીના માસ્ટર માઈન્ડના સાગરીતની મિલકતોની તપાસ શરૂ

    શાહીબાગમાં યુવકે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી