વટવામાં એટીએમ મશીનનો દરવાજો તોડી બેટરીની ચોરી

પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ આદરી વટવા વિસ્તારમાં બચુભાઈના કુવા પાસે આવેલા એટીએમમાં એક અજાણ્યા પુરૂષે રૂ. 30 હજારની બેટરીની ચોરી કરી હતી. આ અંગે કંપનીના ઝોનલ ઓપરેશન મેનેજરે વટવા…

વટવામાં તાળું તોડી 1.80 કોપરની ચોરી કરી

વટવા જીઆઈડીસીમાં ફેઝ-૩ માં ત્રિકમપુરા પાટીયા કર્ણાવતી એસ્ટેટમાં આવેલા ઓટોમેટ કન્ટ્રોલ નામની કંપનીમાં ગત તા 30 મેના સાંજના 6 થી 31 મે ના સવારના 10 વાગ્યાના સમયગાળામાં તસ્કરો ત્રાટકયા હતા.…

ઓઢવના આવાસમાં નિયમો નેવે મુકી તંત્રે બીયુ પરમિશન આપી

ટીડીઓ વિભાગના વાંધાઓ જ ધ્યાન ન લેવાયા શહેરમાં ઓઢવ વિસ્તારમાં મ્યુનિ. દ્વારા ગરીબો માટે બનાવવામાં આવેલા ઇડબલ્યુએસ આવાસો તૈયાર થઈ ગયા છે. જોકે આ આવાસોમાં જીડીસીઆરના નિયમ પ્રમાણે અનેક બાબતોનો…

નકલી ડૉક્ટર, નકલી હોસ્પિટલ, અસલી દર્દી

નકલી ડોક્ટરોના અસલી કારનામા ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં બોગસ તબીબોના ગરીબ પ્રજાના આરોગ્ય સાથે બેફામ અખતરા 5 બોગસ તબીબે સ્વસ્થ માણસને કહ્યું BP ઓછું છે, દાખલ થવું પડશે, એક બોટલના 800…

મણિનગરમાં યુવતીને ફેક આઈડી બનાવી બદનામ કરવાનો પ્રયાસ

મારી ફ્રેન્ડ સાથે ઝઘડો કેમ કર્યો કહીને અજાણ્યા શખ્સે હેરાન કરી. મણિનગરમાં રહેતી અને તબીબી અભ્યાસ કરતી એક યુવતીને અજાણ્યા શખ્સે મારી મિત્રને કેમ હેરાન કરે છે તેમ કહીને સોશીયલ…

વટવા GIDCની કંપનીમાંથી રૂ. એક લાખના વાયરની ચોરી

ચાર કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાવાઈ વટવા જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં કામ કરતા ચાર કર્મચારીઓ સામે કંપનીએ 100 મીટર કોપર વાયર ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી છે. વટવા જીઆઈડીસી ફેઝ-4 માં વિન્ડસર…

વિપક્ષના નેતા શહેઝાદખાનને જાનથી મારી નાખવાની ધમકી

રફિક વેપારી નામની વ્યકિત સામે ફરિયાદ મ્યુનિ. કોર્પોરેશનમાં વિરોધપક્ષના નેતા અને દાણલીમડા વોર્ડના કોર્પોરેટર શહેઝાદખાન પઠાણે સોશીયલ મીડીયા પર વીડિયો વાયરલ કરીને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યકિત સામે…

વટવાના આવાસમાં 3 હજાર મકાનોને 7 દિવસમાં ખાલી કરવાની નોટિસ આપતા નાગરિકોમાં રોષ

મ્યુનિ કચેરીમાં જઈને લોકો મકાન ખાલી કરાવશે તો નિરાધાર થશે તેવી વ્યથા રજૂ કરી શહેરના વિવિધ વિસ્તારોમાંથી વિસ્થાપિત થયેલા લોકોને વટવામાં આવાસો ફાળવાયા હતા. પરંતુ મ્યુનિ દ્વારા જર્જરિત મકાનો હોવાના…

વટવામાં લારી લગાવવા રૂપિયા માગી વેપારીને ત્રણ શખ્સોએ દંડાથી ફટકાર્યા

ઝઘડામાં મધ્યસ્થી થયેલા એક યુવક ઉપર પણ દંડાથી ફરી વળ્યા વટવામાં ગજાનંદ સોસાયટીમાં રહેતા સતેન્દ્રકુમાર સૂર્યદેવ સિંહ મહાલક્ષ્મી તળાવ ચાર રસ્તા પાસે લારી લગાવીને વેપાર કરે છે. તેમની બાજુમાં અરૂણ…

કેદારનાથમાં હેલિકોપ્ટર કેશ… તમામ 7નાં મોત; કારણ-ખરાબ હવામાન, હવાઈ સેવાઓ બંધ

ગૌરીકુંડમાં સવારે 5:30થી 5:45 વચ્ચે દુર્ઘટના, ચારધામ રૂટ પર 46 દિવસની અંદર પાંચમી ઘટના ઉત્તરાખંડની કેદારઘાટીમાં રવિવાર સવારે વધુ એક હેલિકોપ્ટર દુર્ઘટના સર્જાઈ, તેમાં બે વર્ષની કાશી અને પાયલટ સહિત…