5 વોર્ડમાં રૂ.7.35 કરોડના ખર્ચે ડ્રેનેજ,સ્ટોર્મ વોટર, આરસીસી રોડ અને પેવર બ્લોકની કામગીરી કરાશે

વટવા, ખાડિયા, નરોડા, કુબેરનગર અને સરદારનગરની સમસ્યાઓ ઉકેલવા આયોજન નરોડામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાના ઉકેલ માટે સ્ટોર્મ વોટર લાઈન નખાશે શહેરના પૂર્વના 5 વોર્ડમાં ડ્રેનેજ, સ્ટોર્મ વોટર લાઈન, રોડ અને…

વટવામાં આગમાં દાઝી ગયેલા કામદારનું અંતે મોત

વટવા જીઆઈડીસીમાં કેમિકલ કંપનીમાં આગ લાગતા એક આધેડ દાઝી ગયા હતા જેમનુ સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ. ધંધુકા નવાપરામાં રહેતા નિતિનભાઈ પનારા(ઉ 55) ગત તા બીજી મે ના રોજ બપોરના…

નિકોલ પોલીસે ગુમ થયેલા 15 ફોન નાગરિકોને પરત કર્યા

ફોન પરત આપતા નાગરિકોએ આભાર માન્યો નિકોલ પોલીસે છેલ્લા છ મહિના દરમિયાન ગુમ થયેલા કુલ 15 મોબાઈલ ફોન તેરા તુજ કો અર્પણ કાર્યક્રમ હેઠળ નાગરિકોને પરત આપ્યા હતા. રૂ.3.53 લાખની…

નરોડા મુઠિયામાં બુટલેગરના બે માળના ગેરકાયદે મકાનને તોડી પડાયું

સરકારી જમીન પર બનાવેલા મકાનમાં દારૂનું વેચાણ કરતો હતો શહેરના નરોડા મુઠીયા ગામ પાસે લિસ્ટેડ બુટલેગર જયેશ ઉર્ફે જીગો સોલંકીએ બાંધેલા ગેરકાયદેસર મકાનને બુધવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે ચુસ્ત પોલીસ…

સરદારનગરમાં લોરેન્સ બિશ્નોઈના નામે ખંડણી ઉઘરાવનારો વડોદરાથી ઝડપાયો

દુકાનની ખરીદીમાં રૂપિયાની લેતીદેતીમાં વેપારીને ધમકી આપી રૂ. એક લાખ પડાવ્યા ઝોન-6 LCBની ટીમે વડોદરા પાસેથી મુખ્ય આરોપીને ઝડપી લીધો, એક વોન્ટેડ સરદારનગરમાં લોરેન્સ બિશ્નોઈના નામે સોપારી મળી હોવાનું કહીને…

હાથીજણમાં શિક્ષણ સહિત પ્રાથમિક સુવિધાઓ મળતી ન હોવાથી બિલમાંથી તેનો ટેક્સ બાદ કરો

હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવેલા આવાસમાં લોકો બોર દ્વારા પાણી લઈ રહ્યાં છે જે સુવિધાઓ મળતી નથી તેનો પણ ટેક્સ ઉઘરાણી બિલમાં કરાતા લોકોમાં રોષ શહેરના હાથીજણના વિવેકાનંદ નગરની સામે આવેલા…

શાહીબાગમાં કેન્સરગ્રસ્ત પુત્રના ઇલાજ માટે પૈસા ન મળતાં માતાએ દવા પીધી

પતિ અને સાસરિયાં સહિત ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ શાહીબાગમાં રહેતી પરિણીતાએ કેન્સરની બિમારીથી પીડાતા દિકરાની સારવાર માટે પતિ પાસે પૈસા માંગતા પતિ સાસુ તથા જેઠજેઠાણીએ ઝઘડો કરીને મૂઢમાર મારતા…

ગીતામંદિર રોડ પર એક સપ્તાહથી સ્ટ્રીટલાઈટો બંધ રહેતા લોકો હેરાન

મ્યુનિ.ના વાંકે રોડ પર બ્લેકઆઉટ જેવો માહોલ જોવા મળે છે શહેરના ગીતા મંદિર રોડ પર છેલ્લા એક સપ્તાહથી સ્ટ્રીટ લાઈટો બંધ થઈ છે. એટલે આ વિસ્તારમાં મ્યુનિ. ના વાંકે એક…

ટ્રમ્પે કહ્યું- વેપારની વાત કહીને યુદ્ધ અટકાવ્યું, ભારતે કહ્યું-દાવો ખોટો

રશિયા-યુક્રેન યુદ્ધ પણ રોકાવી શક્યા નહીં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ३२ ભારત-પાકના યુદ્ધવિરામનો શ્રેય લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારતે અમેરિકાના દાવાને નકારી કાઢ્યા હતા. સૂત્રો મુજબ, ભારતે કહ્યું,…

ગોમતીપુરની કેટલીક ચાલીઓમાં પીવાના પાણી પ્રદૂષિત આવતા રહીશોને હાલાકી

શહેરના ગોમતીપુરના નાગપુરાવોરાની ચાલી અને નળીયાવાળી ચાલીમાં એકમહિનાથી પ્રદૂષિત પાણી આવતા હોવાથી લોકો પરેસાન થઈ ગયા છે. વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ કામગીરી કરાતી ન હોવાથી લોકોને હેરાન થવાનો વારો…