શાહીબાગમાં કેન્સરગ્રસ્ત પુત્રના ઇલાજ માટે પૈસા ન મળતાં માતાએ દવા પીધી

પતિ અને સાસરિયાં સહિત ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ શાહીબાગમાં રહેતી પરિણીતાએ કેન્સરની બિમારીથી પીડાતા દિકરાની સારવાર માટે પતિ પાસે પૈસા માંગતા પતિ સાસુ તથા જેઠજેઠાણીએ ઝઘડો કરીને મૂઢમાર મારતા…

ગીતામંદિર રોડ પર એક સપ્તાહથી સ્ટ્રીટલાઈટો બંધ રહેતા લોકો હેરાન

મ્યુનિ.ના વાંકે રોડ પર બ્લેકઆઉટ જેવો માહોલ જોવા મળે છે શહેરના ગીતા મંદિર રોડ પર છેલ્લા એક સપ્તાહથી સ્ટ્રીટ લાઈટો બંધ થઈ છે. એટલે આ વિસ્તારમાં મ્યુનિ. ના વાંકે એક…

ટ્રમ્પે કહ્યું- વેપારની વાત કહીને યુદ્ધ અટકાવ્યું, ભારતે કહ્યું-દાવો ખોટો

રશિયા-યુક્રેન યુદ્ધ પણ રોકાવી શક્યા નહીં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ३२ ભારત-પાકના યુદ્ધવિરામનો શ્રેય લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારતે અમેરિકાના દાવાને નકારી કાઢ્યા હતા. સૂત્રો મુજબ, ભારતે કહ્યું,…

ગોમતીપુરની કેટલીક ચાલીઓમાં પીવાના પાણી પ્રદૂષિત આવતા રહીશોને હાલાકી

શહેરના ગોમતીપુરના નાગપુરાવોરાની ચાલી અને નળીયાવાળી ચાલીમાં એકમહિનાથી પ્રદૂષિત પાણી આવતા હોવાથી લોકો પરેસાન થઈ ગયા છે. વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ કામગીરી કરાતી ન હોવાથી લોકોને હેરાન થવાનો વારો…

નિકોલમાં કારનો કાચ તોડી નર્સીગ ઓફિસરના દસ્તાવેજ રોકડ ભરેલા પર્સની ચોરી

ભોપાલમાં એઈમ્સમાં નર્સીગં ઓફિસર તરીકે ફરજ બજાવતી યુવતી રેલવે વિભાગની નર્સીગંની પરીક્ષા આપવા માટે અમદાવાદ આવી હતી. પરીક્ષા આપ્યા બાદ યુવતી તેની બહેનપણી સહિત ત્રણ વ્યકિત ભૂખ લાગતા નાસ્તો કરવા…

નિકોલમાં ઘરેથી કલાસીસમાં જવા નીકળેલો વિદ્યાર્થી ગુમ

વિદ્યાર્થીના પિતાને પુત્રના અપહરણની આશંકા નિકોલ વિસ્તારમાં રહેતો વિદ્યાર્થી ઘરેથી ટયુશન કલાસમાં એકસ્ટ્રા કલાસીસમાં જવાનું કહીને નીકળ્યા બાદ કયાંક ગુમ થઈ ગયો હતો. આ અંગે નિકોલ પોલીસે વિદ્યાર્થીના શંકાસ્પદ અપહરણનો…

તંત્રે વેઠ ઉતારતાં ખોખરામાં રોડ બન્યાના ગણતરીના દિવસોમાં જ ભૂવો પડયો

ભૂવા પડવાનો સિલસિલો ચાલુ છતાં ઉકેલ શોધવામાં તંત્રને રસ નથી શહેરના ખોખરા વોર્ડમાં ન્યૂ અવની ફલેટ પાસે રોડ બનાવ્યાના થોડા જ દિવસોમાં ભૂવો પડતાં અવરજવર કરવામાં વાહનચાલકોને હેરાનગતિ ભોગવવાનો વારો…

બાપુનગરમાં શાસ્ત્રી સ્ટેડિયમની આસપાસ રહેતાં 15 હજાર રહીશો પ્રાથમિક સુવિધાઓથી વંચિત

છેલ્લા કેટલાય સમયથી પાણી, ડ્રેનેજ, વરસાદી પાણી ભરાવા સહિતની સમસ્યાઓની ભરમાર સુવિધાઓ આપવામાં રજૂઆત છતાં તંત્ર સતત ઉપેક્ષા રાખતું હોવાની ફરિયાદ ઊઠી શહેરના બાપુનગરના લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ પાસેના વિસ્તારમાં છેલ્લા…

પહલગામ આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા નરોડા અને કાલુપુરમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો

પહલગામ આંતકી હુમલામાં 28 જેટલા નિર્દોષ નાગરિકોના મોત નિપજતાં દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. આ હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલી આપવા માટે નરોડા વેપારી એસોસિએશન દ્વારા શનિવારે બંધ પાળવામાં આવ્યો…

બાપુનગરમાં સ્ટ્રીટ લાઈટના થાંભલાથી કરંટ લાગવાનો ભય

તંત્ર દ્વારા કામગીરી કરવામાં ગલ્લાંતલ્લાં કરાય છે શહેરના બાપુનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતમાં છેલ્લા કેટલાય સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ થતી હોવાની ફરિયાદો ઊઠી છે.તેમાં પણ એક લાઈટનો થાંભલો પડી ગયાને…