નારોલમાં લાઈનમાં ભંગાણથી હજારો લીટર પાણીનો વેડફાટ

પાણી ભરાતા બાળકોને શાળાએ જવામાં હાલાકી શહેરના નારોલના રંગોલીનગર પાસે પાણીની લાઈનમાં જ ભંગાણ પડતાં હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ઉપરાંત ખરાબ રોડમાં પાણી ભરાયેલા હોવાથી શાળાએ જતાં…

સ્કૂલો, આંગણવાડી, હોસ્પિટલ સહિત તમામ સરકારી બિલ્ડિંગનાં બાંધકામની તપાસ કરાશે

અમદાવાદના પ્રભારી અગ્ર સચિવ મુકેશકુમારે અધિકારીઓને સૂચના આપી ઓબ્ઝર્વેશન બાદ બિલ્ડિંગ નબળી દેખાશે તો સ્ટ્રક્ચર સ્ટેબેલિટી રિપોર્ટ કરાવવામાં આવશે ગંભીરા બ્રિજની ઘટના બાદ અમદાવાદની તમામ સરકારી સ્કૂલો, હોસ્પિટલ, પીએચસી, સીએચસી…

એસજી હાઈવે, નવા વાડજ સહિતના વિસ્તારમાં રઝળતાં ઢોરનો ત્રાસ ફરી શરૂ

મ્યુનિ. કમિશનરે ઢોર ત્રાસ અંકુશ વિભાગને કડક કાર્યવાહી કરવા કહ્યું CCTVમાં ઝડપાયેલાં ઢોરની સ્થળ તપાસ કરી લાઈસન્સ રદ કરાશે હાઈકોર્ટના આદેશ બાદ મ્યુનિ.એ રસ્તે રઝળતાં ઢોરનો ત્રાસ દૂર કરવા માટે…

નિકોલમાં રૂપિયાની લેતીદેતીમાં વેપારી યુવકને મિત્રએ માર માર્યો

લીધેલા રૂપિયા આપી દીધા છતાં માગણી કરી નવા નરોડામાં રહેતા વેપારીએ તેમના મિત્ર પાસેથી હાથઉછીના રૂ. 70 હજાર લીધા બાદ ચુકવી દીધા હતા.. જો કે તેમ છતાં તેમના મિત્રએ મારા…

ઓઢવમાં નવ પશુ લઈને જતાં બે ઝડપાયા

બરોડા એક્સપ્રેસ હાઈવેના ઓઢવ તરફના ટોલટેક્સ પાસે એક ટ્રકમાં 9 પશુઓને બળજબરી બાંધીને લઈ જતાં હોવાના મેસેજ મળ્યા હતા. એટલે વટવા જીઆઈડીસી પોલીસે બાતમીના આધારે ગેરકાયદે પશુઓ ભરેલી ટ્રક લઈને…

વટવાની કંપનીના એકાઉન્ટન્ટે 3 કરોડની ઉચાપત કરી

કંપનીના સોફ્ટવેરમાં ડબલ એન્ટ્રી જણાતાં તપાસ કુરતા ઠગાઈનો ભાંડો ફૂટ્યો વટવા જીઆઈડીસીમાં આવેલી એક કંપનીના એકાઉન્ટન્ટે કંપનીના મેનેજમેન્ટ સોફટવેરમાં સુધારા વધારા કરીને તેના તેમજ તેના મળતીયાઓના અલગ અલગ બેંક એકાઉન્ટમા…

અમરાઈવાડીમાં કોન્સ્ટેબલને 4 લોકોએ માર્યો

અમરાઈવાડીમાં રહેતા હર્ષદભાઈ 1 વાઘેલા અમરાઇવાડી પોલીસ 1 સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ 1 તરીકે નોકરી કરે છે. ગત 22 1 જૂને ચાલીમાં રહેતા આકાશ 1 ઠાકુરના ઘરે અમરાઇવાડી 1 પોલીસ સ્ટેશનમાંથી…

અમરાઈવાડીમાં યુવતીની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

અમરાઈવાડીમાં રહેતી યુવતીએ કોઈક કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધુ હતુ.આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ અમરાઈવાડીમાં રાજકુમારની ચાલીમાં રહેતા પ્રિયંકાબેન રાય(ઉ.25)એ રવિવારે સાંજના સમયે…

ભાઈપુરા વોર્ડમાં ગેરકાયદેસર બાંધેલાં 5 મકાન તોડી પડાયાં

બાંધકામ ખસેડી 100 મીટરનો રસ્તો ખુલ્લો કરાયો શહેરના પૂર્વ ઝોનમાં મ્યુનિ દ્વારા દબાણો ખસેડવાની કામગીરી અંતર્ગત ભાઈપુરા વોર્ડમાં ટી.પી રસ્તામાં બાંધકામ કરાયેલા પાંચ રહેણાંક મકાનોને તોડી પાડીને 100 મીટરનો રસ્તો…

કૃષ્ણનગરમાં શખ્સે “હું દાદા છું કહીને વેપારીને છરી મારી દીધી

વેપારીના પિતા વચ્ચે પડતા તેમને પણ ઈજા થઈ કૃષ્ણનગરમાં કારમાં કટલરીનો વેપાર કરતા વેપારીને એક શખ્સે હું આ વિસ્તારનો દાદા છુ કહીને છરી મારી દીધી હતી. આ સમયે વેપારીના પિતા…