GST કૌભાંડમાં રાજ્યની 50 પેઢીની કમ સંડોવણી, તપાસ શરૂ

કૌભાંડના કેન્દ્રમાં રહેલા ધ્રુવી એન્ટરપ્રાઈઝ સાથે સંકળાઈ હોવાની શંકા

જીએસટી કૌભાંડના કેન્દ્ર બિંદુમાં આવેલા ધ્રુવી એન્ટરપ્રાઈઝ સાથે રાજ્યની 50 સહિત દેશની 186 શંકાસ્પદ પેઢી સંકળાયેલી હોવાના અહેવાલ છે. આ તમામ સામે તપાસ શરૂ થઈ છે. ભાવનગરના એઝાઝ માલદાર અને અબ્દુલકાદર કાદરીએ બોગસ ડોક્યુમેન્ટને આધારે ધ્રુવી એન્ટરપ્રાઈઝની રચના કરી હતી.

આ પેઢી સાથે સંકળાયેલી અન્ય કેટલીક પેઢી પણ ખોટા આર્થિક વ્યવહાર કરી કરોડોની વેરાશાખ સગેવગે કરતી હોવાનું ખૂલ્યું છે. તપાસમાં એવું પણ પકડાયું છે

કેટલાક લોકોએ 15થી 20 બોગસ પેઢી ખરીદી હતી અને આ પેઢીઓ લાખોની રકમમાં અન્યને વેચી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ધ્રુવી એન્ટરપ્રાઈઝ સાથે વ્યવહારો કરનારી સુરત, જૂનાગઢ, ભાવનગરની પેઢીઓ પકડી પાડી હતી.

  • Related Posts

    એક પરિવારનો જીવ બચાવનાર ઈસનપુર પોલીસનું સન્માન કરાયું

    કમિશનરે પોલીસ અધિકારી-કર્મચારીઓને પ્રશસ્તિપત્ર આપ્યા ઈસનપુરમાં રહેતો એક પરિવાર આર્થિક સંકડામણના કારણે આત્મહત્યા કરવાનુ કહીને ઘરેથી નીકળી ગયો હતો. જેની ઈસનપુર પોલીસે ત્વરીત કામગીરી કરીને પરિવારને આત્મહત્યા કરે તે પહેલા…

    વટવામાં મકાન તોડવા જતાં દીવાલ પડી જતાં યુવકનું મોત

    સીડી તોડવા જતા દિવાલ પણ ધરાશયી થઈ વટવા વિસ્તારમાં જુનુ મકાન તોડવાની કામગીરી દરમિયાન સીડી તથા દિવાસ તૂટી પડતા એક યુવકને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેનું સારવાર મળે તે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    એક પરિવારનો જીવ બચાવનાર ઈસનપુર પોલીસનું સન્માન કરાયું

    એક પરિવારનો જીવ બચાવનાર ઈસનપુર પોલીસનું સન્માન કરાયું

    વટવામાં મકાન તોડવા જતાં દીવાલ પડી જતાં યુવકનું મોત

    સરદારનગરમાંથી દારૂ-બિયરની 1560 બોટલ સાથે એક ઝડપાયો

    નારોલમાં હત્યાને અકસ્માતમાં ખપાવવાના પ્રયાસમાં બેની ધરપકડ

    દાણીલીમડામાં રૂપિયાની લેતીદેતીમાં હુમલામાં બેને ઈજા

    ઉત્તર ઝોનમાં જાહેરમાં ગંદકી બદલ 299 એકમને નોટિસ