વટવાના અર્બન સેન્ટરના આંગણે ગંદકીના લીધે દર્દીઓ વધારે બીમાર થવાની આશંકા

દવા લેવા ગંદા પાણીમાં અવર જવાર કરવા દર્દીઓ મજબૂર, પાણીનો નિકાલ ક્યારે થશે?

તંત્રે સેન્ટરને આરોગ્ય મંદિરનું રૂપકડું નામ આપ્યું પણ જાળવણી કરવામાં કોઈ રસ નથી

વટવામાં સદભાવના ચોકી નજીક રેલવે ઓવરબ્રિજ પાસે અર્બન હેલ્થ સેન્ટરને મ્યુનિ.એ આરોગ્ય મંદિરનું સુંદર નામ તો આપી દીધું છે. પરંતુ મંદિરની જેમ તેની જાળવણી કરવામાં મ્યુનિ.ને કોઈ રસ જ નથી. એટલે આ અર્બન હેલ્થ સેન્ટરના દ્વારે ગંદા પાણી ભરાયેલા છે. એટલે ગંદકીના લીધે મચ્છરોનો ઉપદ્રવના લીધે આરોગ્ય મંદિરના દ્વારે જ ગંદકીના ગંજથી ત્યાં દવા લેવા

આવતા લોકો સાજા થવાના બદલે વધારે બીમાર પડી રહ્યા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. આ અંગે સ્થાનિક શ્યામભાઈએ જણાવ્યું હતું કે, ચાર માળિયામાં ગટરો ઉભરાતા ગંદકીના લીધે લોકો બિમાર પડી રહ્યા છે. આ બિમારીમાં લોકો દવા લેવા માટે અર્બન હેલ્થ સેન્ટરમાં જાય છે. પરંતુ ત્યાં ગેટની પાસે જ ગટરના પાણી ભરાઈ ગયેલા છે. એટલે ત્યાં દવા લેવા આવતા દર્દીઓને હેરાન થવાનો વારો આવે છે.

  • Related Posts

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ વટવામાં અમી નૂરનગરમાં રહેતા અલ્તાફ મેમણ ના પિતા વટવા જુના પોલીસ સ્ટેશનની બહાર ઓઈલની કેબિન ધરાવીને વેપાર કરે છે.જયારે અલ્તાફ ઓટોરીક્ષા ચલાવે છે. ગત…

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    SOG શાખાએ 6 સાગરીતોને દબોચ્યા : 3 વોન્ટેડ અમદાવાદ ગ્રામ્ય SOG શાખાએ ગાંધીધામ થી કેમિકલ ભરેલું ટેન્કર, ચાંગોદર કંપનીમાં પહોંચે તે પૂર્વે ટેન્કર માલિકે બાકરોલ બુજરંગ કેમિકલ કંપનીને 2300 કિલો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    744 પોલીસ કર્મચારીઓની નજીકનાં સ્ટેશને બદલી કરાઈ

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    ઇસનપુરમાં પેટ્રોલ ચોરી કરતો યુવક નાસવા જતા પટકાતા મોત

    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન

    • By swagat01
    • September 28, 2025
    • 9 views
    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન