નરોડામાં લૂટેરી દુલ્હન અને વચેટિયાએ રૂ.3 લાખ પડાવ્યા

લગ્નના બીજા દિવસે પત્ની અને વચેટિયો ગુમ

નરોડામાં રહેતા 41 વર્ષીય યુવકના મામાની દુકાને આવતા ભરતભાઈ છગનભાઈ વસોયાએ લગ્ન માટે સ્વાતી નામની યુવતી બતાવી હતી. જે યુવકને પસંદ પડતા તેની સાથે લગ્ન કરવાનુ નકકી કર્યુ હતુ. જો કે ભરતભાઈએ યુવતી ગરીબ ઘરની હોઈ તેના પરિવારને રૂ.1.60 લાખ આપવાનુ કહેતા વાત નકકી થઈ હતી.

લગ્નની ખરીદી કરવાના નામે શરૂઆતમાં રૂ. 50 હજાર લીધા હતા. પછી લગ્નની તારીખ નકકી થતા ભરતભાઈએ ખર્ચો માંગતા તેમને કુલ રૂ. 24 હજાર આપ્યા હતા. દરમિયાન ગત જાન્યુઆરી મહિનામાં યુવકના લગ્ન સ્વાતી સાથે થયા હતા.જેમાં સ્વાતીને દાગીના અને કપડા વગેરે આપવામાં આવ્યા હતા. ત્યારબાદ બાકીના રૂપિયાની માંગણી કરતા એક લાખ રૂપિયા આપ્યા હતા. લગ્નની નોંધણી પણ કરાવી હતી. લગ્નના બે દિવસે સ્વાતીના સગાસબંધીઓને જમણવાર કરાવવા માટે ભરતભાઈએ બીજા રૂ. 50 હજાર માંગ્યા હતા. જે માટે યુવકને અમરાઈવાડી બોલાવ્યો હતો. જયાં ભરતભાઈ નાણાં આગંડીયામાં આપીને આવુ છુ કહીને ગયા હતા. જયારે સ્વાતી મને ચકકર આવે છે તેમ કહેતા યુવકને પાણીની બોટલ લેવા માટે મોકલીને ગુમ થઈ ગઈ હતી. યુવકે આ મામલે નરોડા પોલીસમાં બન્ને સામે રૂ.૩ લાખની ઠગાઈની ફરિયાદ કરી

  • Related Posts

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ વટવામાં અમી નૂરનગરમાં રહેતા અલ્તાફ મેમણ ના પિતા વટવા જુના પોલીસ સ્ટેશનની બહાર ઓઈલની કેબિન ધરાવીને વેપાર કરે છે.જયારે અલ્તાફ ઓટોરીક્ષા ચલાવે છે. ગત…

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    SOG શાખાએ 6 સાગરીતોને દબોચ્યા : 3 વોન્ટેડ અમદાવાદ ગ્રામ્ય SOG શાખાએ ગાંધીધામ થી કેમિકલ ભરેલું ટેન્કર, ચાંગોદર કંપનીમાં પહોંચે તે પૂર્વે ટેન્કર માલિકે બાકરોલ બુજરંગ કેમિકલ કંપનીને 2300 કિલો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    744 પોલીસ કર્મચારીઓની નજીકનાં સ્ટેશને બદલી કરાઈ

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    ઇસનપુરમાં પેટ્રોલ ચોરી કરતો યુવક નાસવા જતા પટકાતા મોત

    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન

    • By swagat01
    • September 28, 2025
    • 9 views
    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન