વટવામાં એરકૂલર રિપેર કરતા કરંટ લાગતા યુવકનું મોત

વટવામાં એરકુલર રીપેરીંગ કરતા ઈલેક્ટ્રિશિયન યુવકને કરંટ લાગતા સારવાર મળે તે પહેલા જ તેનુ મોત નિપજયુ હતુ.

નારોમલાં વેદિકા એપાર્ટમેન્ટમાં રહેતા વિનય મદનલાલ (ઉ.30) ઈલેકટ્રીશીયન તરીકે કામ કરી ગુજરાન ચલાવે છે. ગત રવિવારે સવારના સમયે તેઓ ઘોડાસર વનદેવી રો હાઉસમાં એરકુલર રીપેર કરવા માટે ગયા હતા. જયાં એરકુલર રીપેર કરવા જતા અકસ્માતે તેમને વીજકરંટ લાગતા તેમનુ સારવાર મળે તે પહેલા જ મોત નિપજયુ હતુ. આ અંગે વટવા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

  • Related Posts

    પતિના અનૈતિક સંબંધના લીધે એસિડ પી લેતાં પત્નીનું મોત

    નિકોલ પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ જર, જમીન અને જોરું ત્રણેય કજિયાના છોરું કહેવતને સાર્થક કરતો એક બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. નિકોલમાં પતિના અન્ય સ્ત્રી સાથેના અનૈતિક સબંધોની જાણ…

    પ્લાસ્ટિક મામલે મધ્ય ઝોનમાં 11 એકમ સીલ કરાયાં

    શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ રોકવા માટે મ્યુનિ.દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં મધ્ય ઝોનમાં મ્યુનિ દ્વારા સધન ચેકીંગ કરીને પ્લાસ્ટિકના વપરાશ બદલ 112 એકમને નોટીસ ફટકારીને…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    પતિના અનૈતિક સંબંધના લીધે એસિડ પી લેતાં પત્નીનું મોત

    પ્લાસ્ટિક મામલે મધ્ય ઝોનમાં 11 એકમ સીલ કરાયાં

    મહિલાનું રૂ.2.10 લાખના દાગીના ભરેલું પર્સ ચોરી રિક્ષાગેંગ રફુચક્કર

    12 જ્યોતિર્લિંગનાં દર્શન કર્યા બાદ ગુનાખોરી છોડવાનું નક્કી કર્યું, પોલીસે આરોપીની ઓરિસ્સાથી ધરપકડ કરી

    દાણીલીમડામાં ડ્રેનેજના તૂટેલા ઢાંકણાથી અકસ્માતનું જોખમ

    ઓઢવમાં ભત્રીજીના ફોટો ડિલિટ કરાવવા ગયેલા કાકાની હત્યા કરાઈ