ખોખરામાં અદાવતમાં ફલેટનુ તાળુ તોડી સામાનની તોડફોડ

મકાનમાલિક બહાર સૂવા માટે ગયા હતા

ખોખરામાં નવનિર્માણ સોસાયટીમાં ભજન હોઈ ઉધ આવતી નહોઈ સ્થાનિક રહેવાસી રીક્ષા લઈને અન્ય સ્થળે સૂવા માટે ગયા હતા. આ દરમિયાન કોઈ તેમના બંધ ઘરનુ તાળુ તોડી ટીવી ફ્રિજ અને કાચના ખાનામાં તોડફોડ કરીને નાસી ગયુ હતુ. આ અંગે ખોખરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યકતિ સામે મનદુખની અદાવત રાખીને આ કૃત્ય કરવામાં આવ્યુ હોવાની શંકાના આધારે ફરિયાદ નોંધાવાઈ છે.

ખોખરામાં નવનિર્માણ કો. હા ,સોસાયટીમાં રહેતા મનોજભાઈ ચાવડા ના પરિવારજનો ગત તા 19 મીની રાતે બહાર ગયા હોઈ તેઓ ઘરે એકલા હતા. આ સમયે તેમના ફલેટની નીચે ભજનનો કાર્યક્રમ હોઈ અવાજ તેમના ઘરમાં જોરથી આવતો હોઈ તેમને ઉંઘ આવતી નહતી એટલે તેઓ પોતાની રીક્ષા લઈને ખોખરા સ્લમ કવાટર પાસે રીક્ષા રાખીને તેમાં સૂઈ ગયા હતા. સવારે ઉઠીને તેઓ ઘરે ગયા અને જોયુ તો તેમના ઘરનો દરવાજો તુટેલો હતો. અંદર જઈને તપાસ કરતા સરસામાર વેરવિખેર હાલતમાં પડ્યો હતો. અને ટીવી તેમજ ફ્રિજને તોડફોડ કરી હોવાનુ જાણવા મળ્યુ હતુ. અંદરના ખાના પણ તુટેલા હતા

  • Related Posts

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ વટવામાં અમી નૂરનગરમાં રહેતા અલ્તાફ મેમણ ના પિતા વટવા જુના પોલીસ સ્ટેશનની બહાર ઓઈલની કેબિન ધરાવીને વેપાર કરે છે.જયારે અલ્તાફ ઓટોરીક્ષા ચલાવે છે. ગત…

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    SOG શાખાએ 6 સાગરીતોને દબોચ્યા : 3 વોન્ટેડ અમદાવાદ ગ્રામ્ય SOG શાખાએ ગાંધીધામ થી કેમિકલ ભરેલું ટેન્કર, ચાંગોદર કંપનીમાં પહોંચે તે પૂર્વે ટેન્કર માલિકે બાકરોલ બુજરંગ કેમિકલ કંપનીને 2300 કિલો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    744 પોલીસ કર્મચારીઓની નજીકનાં સ્ટેશને બદલી કરાઈ

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    ઇસનપુરમાં પેટ્રોલ ચોરી કરતો યુવક નાસવા જતા પટકાતા મોત

    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન

    • By swagat01
    • September 28, 2025
    • 9 views
    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન