એક પરિવારનો જીવ બચાવનાર ઈસનપુર પોલીસનું સન્માન કરાયું

કમિશનરે પોલીસ અધિકારી-કર્મચારીઓને પ્રશસ્તિપત્ર આપ્યા

ઈસનપુરમાં રહેતો એક પરિવાર આર્થિક સંકડામણના કારણે આત્મહત્યા કરવાનુ કહીને ઘરેથી નીકળી ગયો હતો. જેની ઈસનપુર પોલીસે ત્વરીત કામગીરી કરીને પરિવારને આત્મહત્યા કરે તે પહેલા શોધી કાઢી સમજાવટથી તેમની જીંદગી બચાવી હતી. આ મામલે શહેર પોલીસ કમિશનરે ઈસનપુર પીઆઈ બી.એસ.જાડેજા, ઈસનપુર પી.એસ.આઈએન.આર. સૉલકી તથા સ્ટાફનાં અ.પો. કોન્સ સંજયભાઈ, જયેશભાઇ, યુવરાજસિંહને પ્રશસ્તિપત્ર એનાયત કર્યા હતા.

  • Related Posts

    નારોલમાં પતિએ દહેજ માગી પત્નીને ઘરેથી કાઢી મૂકી

    નારોલમાં રહેતા 32 વર્ષીય મહિલાના લગ્ન વર્ષ જાન્યુઆરી 2024માં રાજસ્થાનના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ પરિણીતા સાસરીમાં રહેવા ગઈ ત્યારથી જ પતિ સહિત સાસરિયાઓએ દહેજની માંગણી શરૂ કરી હતી.…

    રૂ.7 લાખની રકમ સામે રૂ.45 લાખ લઈ ધમકી આપતાં વ્યાજખોર સામે ફરિયાદ

    કૃષ્ણનગરમાં વેપારીએ 10 ટકાના વ્યાજે રૂપિયા લીધા હતા કૃષ્ણનગરમાં રહેતા જમીન વેચનો વ્યવ્સાય કરતા યુવકે તેમના પિતાની સારવાર અને મોટીબહેનના લગ્ન પ્રસંગ માટે રૂપિયાની જરૂર હોઈ વ્યાજખોર પાસેથી 10 ટકાના…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    નારોલમાં પતિએ દહેજ માગી પત્નીને ઘરેથી કાઢી મૂકી

    રૂ.7 લાખની રકમ સામે રૂ.45 લાખ લઈ ધમકી આપતાં વ્યાજખોર સામે ફરિયાદ

    વટવામાં પતિનો આડોસબંધ પકડાતાં પત્નીને કાઢી મુકી

    ખોખરામાં અદાવતમાં ફલેટનુ તાળુ તોડી સામાનની તોડફોડ

    નરોડામાં લૂટેરી દુલ્હન અને વચેટિયાએ રૂ.3 લાખ પડાવ્યા

    દાણીલીમડામાં ડેવલપમેન્ટ કરવા આપેલી મિલ્કતનું વેચાણ કરી દેવાયું