કૃષ્ણનગરમાં વેપારીએ સિક્યુરિટી પેટે આપેલી કાર અન્યને વેચી મિત્રએ છેતરપિંડી આચરી
રૂ. 4 લાખની જરૂર પડતા વેપારીએ રૂપિયાની સામે 4 માસ માટે કાર રાખવા આપી હતી ફરીદાબાદમાં રહેતા વિજય પ્રતાપસિંહ તોમર બે વર્ષ પહેલા નવા i નરોડા શ્રીરામ બંગલોમાં રહેતા હતા…
વટવામાં માતાના ઠપકાથી ઘર છોડી ફરાર સગીરને પોલીસે શોધી કાઢયો
બે કલાક સુધી ભારે જહેમત બાદ સગીરની ભાળ મુળી વટવા વિસ્તારમાં રહેતા એક પરિવારના એક સગીરને રમવા બાબતે માતા અવારનવાર ઠપકો આપતી હોઈ કંટાળીને સગીર ઘરેથી કોઈને કશું કહ્યા વિના…
વટવા GIDCમાં સગીર ઘર છોડી ચાલ્યો ગયો
વટવા જીઆઈડીસી વિસ્તારમાં એક સગીરને ઘરમાં બીડી પીતો જોઈ જતા માતાપિતાએ ઠપકો આપતા તે ઘર છોડીને કયાંક ચાલ્યો ગયો હતો. આ અંગે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. વટવામાં રહેતા શ્રમજીવી…
ઓઢવમાં મકાન પચાવી પાડવાના કારસા સામે એક પરિવાર સામે લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ
બાપુનગરના દંપતિએ મકાન ખરીઘી લીધુ છતાં કબજે નહીં સોંપતા કરાયેલી કાર્યવાહી કલેક્ટર આદેશને પગલે પોલીસે 4 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી તપાસ આદરી ઓઢવમાં એક દંપતિએ મકાન ખરીઘુ હોવા છતાં…
અમદાવાદના નરોડામાં ડુપ્લીકેટહોસ્પિટલ કેસમાં ધર્મેન્દ્ર પટેલની ધરપકડ
અમદાવાદના નરોડા વિસ્તારમાં ડુપ્લીકેટ હોસ્પિટલ પકડાયું છે થ્રી સ્ટાર હોસ્પિટલ અને આઈસીયુ ટ્રોમા સેન્ટરના માલિકની ધરપકડ કરવામાં આવી છે આ હોસ્પિટલના માલિક ધર્મેન્દ્ર પટેલ છે જેમની ધરપકડ કરી લેવામાં આવી…
देह व्यापार और नियम विरुद्ध चल रहें स्पा सेंटर पर होगी प्रभावी कार्रवाई : आईजी विकास कुमार
जोधपुर रेंज आईजी विकास कुमार नें कहां कि नियम विरुद्ध चल रहें स्पा सेंटर और देह व्यापार पर आगामी समय में प्रभावी कार्रवाई होंगी। इस विषय पर सभी जिम्मेदार अधिकारियो…
નરોડામાં સરકારી કોન્ટ્રાકટરની વ્યાજખોર સામે ત્રાસની ફરિયાદ
20 ટકાથી વધુ વ્યાજ નહીં ચૂકવે તો પરિવારને મારવાની ધમકી નરોડામાં રહેતા કોન્ટ્રાકટરે મજૂરગામમાં વ્યાજનો ધંધો કરતા શખ્સ પાસેથી 10 ટકા વ્યાજે રૂપિયા લીધા હતા. જેમાં લીધેલી રકમ સામે વ્યાજ…
વસ્ત્રાલમાં આતંક મચાવવાના કેસમાં વધુ બે ની ધરપકડ
ઘટનાનો મુખ્ય સૂત્રધાર પંકજ ભાવસાર વોન્ટેડ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં હોળીની રાતે તલવારો પાઈપો લઈને સમગ્ર વિસ્તારને બાનમાં લેવાના બનાવમાં પોલીસે સગીર સહિત 14 આરોપીઓની ધરપકડ કરી છ આરોપીઓના મકાન તોડી…
હવે પત્રકારો પર કેસ દાખલ કરવો સરળ નથી
“સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ” સુપ્રીમ કોર્ટે પત્રકારોની સ્વતંત્રતા અને અભિવ્યક્તિના અધિકારના રક્ષણ માટે ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સરકારની ટીકાના આધારે કોઈપણ પત્રકાર વિરુદ્ધ કેસ નોંધી…
બહેરામપુરામાં 20 દિવસથી ગંદા પાણીની અસરથી 8000 રહીશોને પરેશાની, આબાલ વૃદ્ધ સહિત 300 લોકો બીમાર
ઝાડા-ઊલટી,પેટમાં દુખાવો, કોલેરા જેવા રોગમાં લોકો સપડાયા, શુદ્ધ પાણી આપવામાં તંત્ર નિષ્ફળ શહેરના દાણીલીમડા વોર્ડના બહેરામપુરાના પરિક્ષિતલાલનગર ક્વાર્ટસ અને ભીલવાસ વાસુદેવધનજીની ચાલીમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી ખૂબ જ ગંદુ…









