પહલગામ આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા નરોડા અને કાલુપુરમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો

પહલગામ આંતકી હુમલામાં 28 જેટલા નિર્દોષ નાગરિકોના મોત નિપજતાં દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. આ હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલી આપવા માટે નરોડા વેપારી એસોસિએશન દ્વારા શનિવારે બંધ પાળવામાં આવ્યો…

બાપુનગરમાં સ્ટ્રીટ લાઈટના થાંભલાથી કરંટ લાગવાનો ભય

તંત્ર દ્વારા કામગીરી કરવામાં ગલ્લાંતલ્લાં કરાય છે શહેરના બાપુનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતમાં છેલ્લા કેટલાય સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ થતી હોવાની ફરિયાદો ઊઠી છે.તેમાં પણ એક લાઈટનો થાંભલો પડી ગયાને…

પત્ની, તેના પ્રેમી અને સાસરિયાંના ત્રાસથી કંટાળી યુવકે ગળાફાંસો ખાધો

કણભા પોલીસે 4 આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી કણભાની એક કંપનીમાં નોકરી કરતા યુવકએ પત્ની,તેના પ્રેમી અને સાસરિયાના ત્રાસથી કંટાળીને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. જેમાં યુવક…

પૂર્વના વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટો બંધ રહેતા અકસ્માત થતાં હોવાની ફરિયાદો ઉઠી

રબારી કોલોની, સોનીની ચાલી પરના ટાવરની લાઈટો બંધ રહે છે: સ્થાનિકો શહેરના પૂર્વ વિસ્તારમાં સ્ટ્રીટલાઈટ અને ટાવર લાઈટો બંધ રહેવાની ફરિયાદો સ્થાનિકો કરી રહ્યા છે. થોડા સમયથી પૂર્વના વિવિધ વિસ્તારોના…

દાણીલીમડામાં નકલી ડોક્ટર બની સારવાર કરતાં પિતા-પુત્રની નકલી હોસ્પિટલ પકડાઈ

તબીબી ડિગ્રી વિના જ હોસ્પિટલ ચલાવતા હતા, પિતાની ધરપકડ, પુત્ર ફરાર નકલી પોલીસ, પીએમઓ અધિકારી,જજ બાદ હવે નકલી હોસ્પિટલ પકડાઈ છે. શહેરના દાણીલીમડામાં બેરલ માર્કેટ પિતા-પુત્રએ ભેગા થઈને તબીબી ડીગ્રી…

નારોલમાં પતિએ દહેજ માગી પત્નીને ઘરેથી કાઢી મૂકી

નારોલમાં રહેતા 32 વર્ષીય મહિલાના લગ્ન વર્ષ જાન્યુઆરી 2024માં રાજસ્થાનના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ પરિણીતા સાસરીમાં રહેવા ગઈ ત્યારથી જ પતિ સહિત સાસરિયાઓએ દહેજની માંગણી શરૂ કરી હતી.…

રૂ.7 લાખની રકમ સામે રૂ.45 લાખ લઈ ધમકી આપતાં વ્યાજખોર સામે ફરિયાદ

કૃષ્ણનગરમાં વેપારીએ 10 ટકાના વ્યાજે રૂપિયા લીધા હતા કૃષ્ણનગરમાં રહેતા જમીન વેચનો વ્યવ્સાય કરતા યુવકે તેમના પિતાની સારવાર અને મોટીબહેનના લગ્ન પ્રસંગ માટે રૂપિયાની જરૂર હોઈ વ્યાજખોર પાસેથી 10 ટકાના…

વટવામાં પતિનો આડોસબંધ પકડાતાં પત્નીને કાઢી મુકી

પતિને સાથ આપતા પાંચ સામે ફરિયાદ વટવામાં રહેતી પરિણીતાના પતિને અન્ય સ્ત્રી સાથે આડાસબંધ હોવાની જાણ થતા તેના પતિને પકડી પાડતા પતિ અને સાસરીયાએ દહેજની માંગણી કરી ત્રાસ આપીને પરિણીતાને…

ખોખરામાં અદાવતમાં ફલેટનુ તાળુ તોડી સામાનની તોડફોડ

મકાનમાલિક બહાર સૂવા માટે ગયા હતા ખોખરામાં નવનિર્માણ સોસાયટીમાં ભજન હોઈ ઉધ આવતી નહોઈ સ્થાનિક રહેવાસી રીક્ષા લઈને અન્ય સ્થળે સૂવા માટે ગયા હતા. આ દરમિયાન કોઈ તેમના બંધ ઘરનુ…

નરોડામાં લૂટેરી દુલ્હન અને વચેટિયાએ રૂ.3 લાખ પડાવ્યા

લગ્નના બીજા દિવસે પત્ની અને વચેટિયો ગુમ નરોડામાં રહેતા 41 વર્ષીય યુવકના મામાની દુકાને આવતા ભરતભાઈ છગનભાઈ વસોયાએ લગ્ન માટે સ્વાતી નામની યુવતી બતાવી હતી. જે યુવકને પસંદ પડતા તેની…