ઓઢવમાં ધર્મપરિવર્તનની આશંકાએ પ્રાર્થનામાં લાકડીઓ સાથે ટોળુ ઘૂસ્યું
ખ્રિસ્તીધર્મના પ્રાર્થનાસ્થળે ટોળાએ જયશ્રીરામના નારા લગાવ્યા ઓઢવ વિસ્તારમાં ઈશા વિદ્યાલય કોમ્પલેક્ષમાં ખ્રિસ્તી ધર્મના લોકો પ્રાર્થના ખંડમાં સભા કરી રહ્યા હતા, આ સમયે ધર્મપરિવર્તન થતુ હોવાની શંકાના આધારે હિન્દુ સંગઠન સાથે…
રાયપુરમાં DJ વગાડવા મામલે વકીલની દંપતી વિરુદ્ધ ફરિયાદ
બોટલ ફેંકતા વકીલની સાસુને ઈજા થઈ હતી રાયપુરમાં રહેતા એક વકીલના પુત્રીની સગાઈ પ્રસંગે યોજાયેલી ગરબામાં રાતના સમયે મોટેથી વાગતા સ્પીકર બંધ કરવા માટે દંપતીએ વિરોધ કરીને સ્પીકર પર પાણી…
નરોડામાં પ્લાસ્ટિકના વેપારી સાથે રૂ.79.21 લાખની ઠગાઈ
ત્રણ ભાગીદારો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ મેમનગરમાં રહેતા વિપુલભાઈ પટેલ નરોડા જીઆઈડીસીમાં પ્લાસ્ટિકની બોટલનુ કારખાનું ધરાવે છે. ગત 2008માં તેમનો સંપર્ક સૂર્યા ઈન્ટરનેશનલ નામની કંપનીના ભાગીદાર ગૌતમભાઈ દ્રારકાપ્રસાદ બજાજ, સંજય…
નિકોલમાં પાણી મુદ્દે લોકોનો કોર્પોરેટરના ઘર પાસે હોબાળો
મહિલાઓએ માટલા ફોડીને પાણી આપવા માગ કરી શહેરના નિકોલ વોર્ડમાં છેલ્લા કેટલાય સમયથી વારંવાર ડ્રેનેજ ઉભરાવાની અને પ્રદૂષિત પાણી આવતા હોવાની ફરિયાદો ઊઠી રહી છે. ત્યારે નિકોલના રહીશોએ તેમની સમસ્યાઓને…
મણિનગરમાં પોલીસે 150 CCTV ચેક કરી 4 ઘરફોડ ચોરને ઝડપી લીધા
બે દિવસ પહેલા વેપારીના ઘરેથી 5.47 લાખની ચોરી થઈ હતી મણિનગરમાં રહેતા સોની વેપારી રાજસ્થાન પ્રસંગમાં જતા તેમના ઘરમાંથી બે દિવસ પહેલા સોનાચાંદીના દાગીના મળી કુલ રૂ. 5.47 લાખની ચોરી…
ઓઢવમાં ગાળો બોલવા મામલે 3 મિત્રોનો બે ભાઈ પર હુમલો
ઓઢવમાં લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતો વિજય રાજબલી યાદવ મજૂરીકામ કરી પરિવારને મદદરૂપ થાય છે. ગત રવિવારે રાતના સમયે તે તેના ભાઈ સૂરજ તથા તેના મિત્રો અલ્કેશ પટણી, મયૂર પટણી અને મિત્ર…
મેઘાણીનગરમાં પોર્ટર એપનો ઉપયોગ કરી બિયરના જથ્થાની હેરાફેરી પકડાઈ
બિયર લેવા આવેલા બે આરોપીની ધરપકડ, એક આરોપી વોન્ટેડ પોલીસની નજરથી બચવા માટે પોર્ટર એપ્લીકેશનનો ઉપયોગ કરીને પાર્સલોની આડમાં બિયરની હેરાફેરીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. મેઘાણીનગર પોલીસે બાતમીના આધારે બે…
ન્યૂ લાંભામાં શાકમાર્કેટ બનાવવાની મ્યુનિ.ની ફાઈલ ટલ્લે ચડતા કામગીરી 6 મહિનાથી બંધ
ગતિશીલ ગુજરાતની વાતો વચ્ચે મેગાસિટી અમદાવાદમાં જ માર્કેટ બનાવવાના કામની ગતિ અટકી શહેરના વટવા વોર્ડના ન્યુ લાંભા વિસ્તારમાં મ્યુનિ દ્વારા શાકમાર્કેટ બનાવાનું કામ ગત માર્ચ 2024થી શરૂ કરાયું હતું. પરંતુ…
રોડ પર ભિક્ષાવૃત્તિ કરતાં બાળકો માટે શરૂ કરાયેલી સિગ્નલ સ્કૂલમાં નવા સત્રથી પુસ્તક પરબ શરૂ કરાશે
પુસ્તકો થકી બાળકોમાં વાંચન અને લેખનની સ્કિલ વધારવાનો પ્રયાસ કરવામાં આવશે બાળકોની સાથે તેમના વાલીઓને પણ પુસ્તકો વાંચવા માટે માર્ગદર્શન આપવાનું આયોજન શહેરમાં રસ્તા પર ભીક્ષાવૃત્તિ કરતા બાળકો શિક્ષણથી વંચિત…
અમરાઈવાડીમાં યુવતીની ગળેફાંસો ખાઈ આત્મહત્યા
અમરાઈવાડીમાં રહેતી યુવતીએ કોઈક કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધુ હતુ.આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ અમરાઈવાડીમાં રાજકુમારની ચાલીમાં રહેતા પ્રિયંકાબેન રાય(ઉ.25)એ રવિવારે સાંજના સમયે…