Top Tags
    Latest Story

    Today Update

    કેદારનાથમાં હેલિકોપ્ટર કેશ… તમામ 7નાં મોત; કારણ-ખરાબ હવામાન, હવાઈ સેવાઓ બંધ

    ગૌરીકુંડમાં સવારે 5:30થી 5:45 વચ્ચે દુર્ઘટના, ચારધામ રૂટ પર 46 દિવસની અંદર પાંચમી ઘટના ઉત્તરાખંડની કેદારઘાટીમાં રવિવાર સવારે વધુ એક હેલિકોપ્ટર દુર્ઘટના સર્જાઈ, તેમાં બે વર્ષની કાશી અને પાયલટ સહિત…

    શાહીબાગમાં ગાળો બોલવા મામલે પથ્થરમારો, 3ને ઈજા

    બે સગાભાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ શાહીબાગમાં રહેતી યુવતી પસાર થતી હતી ત્યારે બે પાડોશી યુવક ગાળો બોલતા હોઈ યુવતીએ ઠપકો આપ્યો હતો. આ વાતને લઈને આ યુવકોએ યુવતીના ઘર…

    268 લોકોનાં મોત… વિમાનમાં સવાર 229 યાત્રી અને 12 ક્રૂ મેમ્બરનાં મૃત્યુ

    જે મેડિકલ હોસ્ટેલ પર પડ્યું, ત્યાં ડોક્ટરો સહિત અનેકનાં મોત, એક મુસાફરનો આબાદ બચાવ અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન AI-171 ક્રેશ થયું છે. દુર્ઘટના સ્થળે હાહાકાર મચી જવા પામ્યો હતો જ્યા…

    નારોલમાં પોલીસ ટીમ પર છરીથી હુમલાનો પ્રયાસ, ત્રણ લોકોને ઈજા

    હાથમાં છરી લઈ મહિલા સાથે શખ્સ ઝઘડતા પોલીસ પહોંચી નારોલ કોઝી હોટલ પાસે મોડી રાતે એક પુરુષ હાથમાં હથિયાર લઈને એક મહિલા સાથે ઝઘડો કરી રહ્યો હતો. જેને રોકવા જતા…

    વટવામાં અદાવત રાખી મકાન અને બાઈકને આગ ચાંપી દીધી

    ચાર શખ્સો સામે પોલીસે ગુનો દાખલ કર્યો વટવામાં રહેતા એક યુવક પર અનૈતિક સબંધની શંકા મામલે થયેલા ઝઘડાની અદાવત રાખી ચાર વ્યકિતઓએ તેના ઘર અને બાઈકને આગ ચાંપી દીધી હતી.…

    વટવા જીઆઈડીસીમાં જાહેરમાં આતંક મચાવનારી ગેંગના સાત સભ્યોની ધરપકડ

    ફોન ખરીદવા આવ્યા ત્યારે ભાવમાં રકઝક કરી દુકાનદાર પર જીવલેણ હુમલો કર્યો હતો વટવા જીઆઈડીસી વિસ્તારમાં તાજેતરમાં મોબાઈલની દુકાનમાં ખરીદી કરવા માટે જઈને ભાવતાલ બાબતે રકઝક કરીને દુકાનદારને જાનથી મારી…

    વટવાGIDCમાંબે દુકાનદાર બાળમજૂરી કરતા પકડાયા

    વેજલપુરમાં રહેતા અને એસોસીએશન ફોર વોલેન્ટરી એકશન સંસ્થાના સ્ટેટ કોર્ડીનેટર દામિનીબેન પટેલ અને તેમની સાથી કર્મચારીઓએ પોલીસ ટીમ સાથે હાથીજણ વિસ્તારમાં તપાસ કરતાં ક્રિશ્ના છોલેભટુરે તેમજ જય અંબે ઈડલી વડા…

    વટવા-નારોલમાં બે પુરુષોએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

    શહેરના વટવા અને નારોલમાં આત્મહત્યાની બે અલગ અલગ ઘટનામાં બે વ્યક્તિઓએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધુ હતુ. વટવા સંકલ્પ રેસીડેન્સી માં રહેતા સુબોધભાઈ વિનોદભાઈ પરમાર(ઉ.41) અગમ્ય કારણોસર ગુરુવારે સવારના 8…

    નારોલમાં નજીવી બાબતમાં પાર્લર પરબેશખ્સોએ તોડફોડ મચાવી

    દુકાનદારની પત્નીએ કચરો નાખતા મામલો બિચકયો નારોલમાં દુકાનમાંથી કચરો ફેંકવાની નજીવી બાબતે બે વ્યક્તિઓએ ઝધડો કરીને દુકાનમાં તોડફોડ મચાવી હતી. આ અંગે નારોલ પોલીસ સ્ટેશનમાં બે સામે ફરિયાદ નોંધાવાઈ છે.…

    ચંડોળા તળાવમાંથી દબાણો હટાવાયા બાદ કુલ 3877 મેટ્રિક ટન કાટમાળ દૂર કરાયો

    માટીના ઘનિષ્ઠ વનીકરણ પ્રોજેકટ અંતર્ગત ગ્યાસપુર ખાતે ઉપયોગ કરાશે 14 જેસીબી મશીન અને 110 ટ્રકનો ઉપયોગ કરી 420 ફેરા મારી કાટમાળ હટાવ્યો ચંડોળા તળાવમાંથી દબાણો દુર કર્યા બાદ મ્યુનિ. દ્રારા…